🌸

ગીતા ઉપદેશ

11 સુવિચાર

આજનો વિચાર

કર્મ કરો, ફળની ચિંતા ન કરો — એ જ જીવન જીવવાની સાચી કળા છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

જેમ દીપક અંધકારને દૂર કરે છે, તેમ જ્ઞાન અજ્ઞાનને દૂર કરે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

પરિવર્તન એ જ સંસારનો શાશ્વત નિયમ છે, તેને સ્વીકારવો એ જ ડહાપણ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

આત્મા ન ક્યારેય જન્મે છે ન મરે છે — તે શાશ્વત અને અવિનાશી છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે — આ વિશ્વાસમાં જ શાંતિ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

જે માણસ નિષ્કામ ભાવે કર્મ કરે છે, તે જ ખરેખર યોગી કહેવાય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

સુખ-દુઃખ તડકા-છાંયડા સમાન છે, બંનેમાં સમભાવ રાખો.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલું નાનું કર્મ પણ મહાન ફળ આપે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

જે દરેક પ્રાણીમાં ઈશ્વરને જુએ છે, તે જ સાચો ભક્ત છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે, તે ઈશ્વરની સૌથી નજીક હોય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

જીવનમાં સંતુલન એ જ સાચી સફળતાની ચાવી છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

બીજા વિષય